logo

માણસ તો યે મળવા જેવો... (Ghazal Sangrah)

માણસ તો યે મળવા જેવો...

મકરંદ મૂસળે

ઈશારામાં વાત પતી જતી હોય તો શબ્દ વેડફવો ન જોઈએ અને શબ્દથી વાત પતી જતી હોય તો વાક્ય બોલવાનું ટાળવું જોઈએ એવી કવિ મકરન્દ મુસળેની સમજ છે. લાંબા લાંબા વર્ણનો થકી વાતની માંડણી કરવાનું - સાંભળવાનું તેમના સ્વભાવને અનુકૂળ નથી. કદાચ એટલે જ તેમને ગઝલ પ્રત્યે વિશેષ લગાવ છે. ગઝલનું લાઘવ તેમને હંમેશાં આકર્ષે છે. એની ‘દાવા-દલીલ’ની અદા તેમના મનને મોહિત કરે છે. શેરને અંતે ઉદ્ભવતી ચમત્કૃતિ રોમાંચ જન્માવે છે. ગઝલનો પ્રત્યેક શેર એક સ્વતંત્ર કવિતા છે. એટલે કે પ્રત્યેક ગઝલ વિવિધ કવિતાઓનું એક કાવ્ય ગુચ્છ છે; એમ કહી શકાય.

₹150.00

  • Pages: 96 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 152 gm

Books from same Author

scroll-top