દેવદત્ત પટ્ટનાઇક
દેવદત્તે કથાના દરેક પ્રસંગનું પોતે જ દોરેલાં આશરે ૨૫૬ ચિત્રો દ્વારા વર્ણન કર્યું છે, જે કથાના આલેખનને યથાયોગ્ય દૃશ્ય પૂરું પાડી વાચકને અનેરો અનુભવ કરાવે છે.
₹725.00
મૃણાલીની સારાભાઈ
પ્રેમ, શૌર્ય, મોહ, છળકપટ, કર્મ, ધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી પ્રાચીન ભારતની મહાન કથા એટલે વેદવ્યાસરચિત મહાકાવ્ય મહાભારત. આશરે એક લાખ શ્લોકોમાં કહેવાયેલી આ કથાને ભારતનાં સુપ્રસિદ્ધ નૃત્યાંગના અને લેખિકા મૃણાલિની સારાભાઈ સંવેદનશીલ કાવ્યનું રૂપ આપે છે.
₹100.00
વિક્રાંત પાન્ડે, નિલેશ કુલકર્ણી
પ્રભુ શ્રી રામ... જેમણે પિતાના વચન ખાતર ૧૪ વરસનો વનવાસ સ્વીકાર્યો. રામ, લક્ષ્મણ અને જાનકી દ્વારા કરાયેલા આ વનવાસના પથ પર પ્રવાસ કરીને એ તમામ સ્થળોની મુલાકાત લેવાનો વિચાર આવે છે વિક્રાંત પાંડે અને નીલેશ કુલકર્ણીને.
₹450.00
રામાયણ વિશે તો અનેક પુસ્તકો લખાઈ અને વંચાઈ ચૂક્યાં છે, પરંતુ પ્રસિદ્ધ માઇથોલૉજિસ્ટ દેવદત્ત પટ્ટનાયક લિખિત ‘સીતા’ શા માટે વાંચવું જોઈએ? પુસ્તક અને નાયક બંને તર્કથી પર છે.
₹700.00