ચિંતન પરીખ
નામ : ચિંતન પરીખ જન્મસ્થળ અને વસવાટ : અમદાવાદ (ગુજરાત, ભારત) અભ્યાસ : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ)ના સ્નાતક વ્યવસાય : ટેક્ટાઈલ ક્ષેત્રના ઉદ્યોગપતિ સર્જનાત્મક સફર : સાહિત્યકાર શ્રી નિરંજનભાઈ ભગતસાહેબનાં પરિચયમાં આવી કાવ્યમાં રુચિ જાગી. કાળક્રમે શનિસભામાં નિયમિત હાજરી અને અન્ય કવિમિત્રોનાં સાનિધ્યમાં કવિતા અને ગઝલો લખવા તરફ વળ્યાં. ઝેન ઓપસ પ્રકાશિત કાવ્યસંગ્રહ : ધૂંધળા સ્મરણપટ