About The Author
આર. ડી. પટેલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ૧૯૭૧થી ૧૯૮૪ સુધી મનોવિજ્ઞાનના...More
ભગવાન ઉદાસ કેમ છે?
Bhagwan Udas kem chhe?
₹275.00
ઝપાટાભેર બદલાતા જતા જમાનામાં શું નીતિમૂલ્યો અપ્રસ્તુત બની રહ્યાં છે યા તો બની ચૂક્યાં છે? આર. ડી. પટેલ લિખિત સેલ્ફ-હેલ્પ શૈલીના આ પુસ્તકમાં કુલ 29 લેખો છે, જે વાચકને સત્ત્વશીલ વિચારભાથું પૂરું પાડે છે. લેખક સાઇકોથેરપિસ્ટ હોવાથી એમના લખાણમાં રહેલી એક વિશિષ્ટ ધાર સતત વર્તાતી રહે છે. સુંદર અને પ્રેરણાદાયી પુસ્તક.
Product Details
- Pages:176 pages
- Language:Gujarati
- Format:Paperback
Books From Same Author
View All
Book Pages: 112




Similar Books
View All
.png)
